મોરબીમાં કોરોનાગ્રસ્ત વૃધ્ધાના સંપર્કમાં આવેલા ૪ લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. આ સાથે અન્ય ૫૦ રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ મળી આજ રોજ કુલ ૫૪ સેમ્પલ લઈને તેને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.મોરબીના વાવડી રોડ પર રેવાપાર્ક સોસાયટીમાં રહેતા અને મુંબઈથી આવેલા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના ૬૦ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બાદમાં આજ રોજ આરોગ્ય વિભાગે આ વૃધ્ધાના સંપર્કમાં આવેલા ૪ લોકોના સેમ્પલ લીધા છે. વધુમાં રાબેતા મુજબ ૫૦ સ્ક્રીનીંગ સેમ્પલ પણ લીધા છે. આમ આજે ૫૪ દર્દીઓના સેમ્પલ લેબમાં રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. જે રિપોર્ટ આવતીકાલે જાહેર થવાના છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો