મોરબી આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને સબજેલના જેલર જે વી પરમારના સહયોગથી જેલના કર્મચારી તેમજ આરોપીઓ જેઓ શરદી, ખાંસી અને ૬૦ વર્ષથી મોટી ઉમરના હોય તેવા તમામના કોરોના વાયરસ ટેસ્ટ અંતર્ગત સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ઉપરાંત મોરબી સબ જેલ ખાતે ઇંઙઈ ની ગાઇડ લાઇન મુજબ વચગાળા/પેરોલ રજા ઉપર છુટેલ પાકા કામના કેદીઓને આર્થિક સહાયરૂપ થવા માટે મોરબી સબ જેલનાં અધિક્ષક દ્વારા સામાજીક સંસ્થાનો સંપર્ક કરી સંસ્થા દ્વારા આર્થિક સહાયરૂપે જરુરીયાતમંદ બે કેદીઓને રુ. ૫૦૦૦ આર્થિક સહાય કરવામાં આવેલ છે.
Trending
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ તો વધ્યું, સાથે રોકડ ચલણ પણ અઢી ગણું વધી ગયું!
- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ
- Samsung પોતાના અગામી અનપેક્ડ ઇવેન્ટમાં નવો Galaxy Z Fold અને Galaxy Z Flip 6 કરશે લોન્ચ…
- જામનગર :કાર અને બાઈકના અકસ્માતમાં દંપત્તિનું મોત
- ઉનાળામાં શરદી અને ઉધરસ કેમ થાય છે?
- શ્રુતિ હાસન સાથેના બ્રેકઅપના સમાચાર પર શાંતનુ હજારિકાએ કહ્યું આવુ
- ભારતીય કોસ્ટ ગાર્ડે નાર્કોટીક્સ સાથે પાક બોટને પકડી પાડી