પાલીતાણા ખાતે સફાઈ કામ કરતી એજન્સી શ્રી રાજદિપ એન્ટર પ્રાઈઝ દ્વારા કોરોનાની મહામારીમાં માનસિંહજી સરકારી હોસ્પિટલ તેમજ સીતાબા પ્રસુતિગૃહ માં સાફ-સફાઈ, વોર્ડ સફાઈ ,સેનેટાઇઝ તેમજ દવાનો છંટકાવ અને ગ્રાઉન્ડમાં સફાઈ અને ગ્રાઉન્ડમાં ડી ડી ટી નો છંટકાવ કરવામાં આવ્યો હતો વિશ્વભરમાં વ્યાપી રહેલ કોરોના મહામારીને નાથવા એક નાનું પગલું રાજદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા લેવામાં આવ્યું છે. એજન્સી દ્વારા એકદમ સરસ અને ઉમદા સાફ-સફાઈ કરી આપવામાં આવી છે. આ કામથી માનસિંહજી સરકારી હોસ્પિટલના અધિકારી દ્વારા એજન્સીને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા