Abtak Media Google News

ભારત ભરમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારથી પાલીતાણા તેમજ સુરત સહિત રત્નકલાકારોના કારખાના બંધ પડ્યા હતા પણ લોકડાઉનમાં સરકાર દ્વારા થોડી છૂટછાંટ આપવામાં આવતા થોડા દિવસ પહેલા થોડા કારખાના ખુલ્યા હતા આજે પાલીતાણાના પોપડા વિસ્તારમાં આવેલ તુલશીભાઈ ગોટી વડિયા વાળા તેમજ અનેક મોટા ખાતાઓના કારખાના આજે ખોલવામાં આવ્યા જેમાં હજ્જારો બે રોજગાર રત્નકલાકારો કામ અર્થે આવ્યા તેમજ કારીગરો ને સેનેટ્રોઇઝ કરી અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તેમજ પાન,માવા કારખાનાની અંદર ન ખાવા અને જ્યાં ત્યાં થુકવું નહિ તેવી સૂચનાઓ આવવામાં આવી અને અને રત્નકલાકારો ગામડેથી રોજગાર અર્થે પાલીતાણા પોપડામાં આવેલ કારખાનાઓ માં આવી પહોંચ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.