ભારત ભરમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારથી પાલીતાણા તેમજ સુરત સહિત રત્નકલાકારોના કારખાના બંધ પડ્યા હતા પણ લોકડાઉનમાં સરકાર દ્વારા થોડી છૂટછાંટ આપવામાં આવતા થોડા દિવસ પહેલા થોડા કારખાના ખુલ્યા હતા આજે પાલીતાણાના પોપડા વિસ્તારમાં આવેલ તુલશીભાઈ ગોટી વડિયા વાળા તેમજ અનેક મોટા ખાતાઓના કારખાના આજે ખોલવામાં આવ્યા જેમાં હજ્જારો બે રોજગાર રત્નકલાકારો કામ અર્થે આવ્યા તેમજ કારીગરો ને સેનેટ્રોઇઝ કરી અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તેમજ પાન,માવા કારખાનાની અંદર ન ખાવા અને જ્યાં ત્યાં થુકવું નહિ તેવી સૂચનાઓ આવવામાં આવી અને અને રત્નકલાકારો ગામડેથી રોજગાર અર્થે પાલીતાણા પોપડામાં આવેલ કારખાનાઓ માં આવી પહોંચ્યા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ