રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વોકળાની સફાઈની કામગીરી માટે રોજમદાર મજૂર તરીકે ફરજ બજાવતા હતા તેઓને રોજદાર તરીકે ૯૦૦ દિવસ પૂર્ણ કરતા તમામ ૨૪ કામદારોને કાયમી કરવામાં આવેલ જેના અનુસંધાને આજરોજ મેયર બિનાબેન આચાર્ય ડે. મેયર અશ્ર્વિનભાઈ મોલીયા સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સેનિટેશન કમિટી ચેરમેન અશ્ર્વીનભાઈ ભોરણીયા વિગેરેના હસ્તે તેઓને ઓર્ડર આપવામાં આવ્યા. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ મકવાણા, શામજીભાઈ ચાવડા, દેવજીભાઈ ખીમસુરીયા, તેમજ અન્ય અગ્રણી રઘુભાઈ સોલંકી રવિભાઈ ગોહેલ, શોભિતભાઈ પરમાર, સતિષભાઈ સોલંકી મોન્ટુભાઈ વિસરીયા, નાનજીભાઈ પારધી, જયશ્રીબેન પરમાર, મુકેશભાઈ પરમાર, મહેશભાઈ અધેરા, અનિલભાઈ સરવૈયા, વજુભાઈ લુણસીયા, પ્રવિણભાઈ ચૌહાણ, મૌલિકભાઈ પરમાર, હાર્દિકભાઈ ગોહેલ, અજયભાઈ વાઘેલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન