વોર્ડ નં-૩મા રેલનગર વિસ્તારમાં આવેલ નાથદ્વારા સોસાયટી મા અમદાવાદ થિ આવેલ પરિવારમાં કોરોના પોઝીટીવ નો કેસ મલી આવતા વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, મનપાની આરોગ્યની ટીમ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને વિસ્તારનિ શેરીઓ મા સેનેટાઈઝ કરાવ્યુ હતુ તેમજ જે પેસેન્ટમા કોરોનાના સિમ્મ્ટનસ મલ્યા છે તે પરિવારને નિયમ અનુસાર કોવિડ સેન્ટર સમરસ હોસ્ટેલ યુનિ.રોડ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા અને શેરીમા રહેતા ૮૦ લોકોને હોમ કોરોનટાઈન કરવામા આવ્યા છે એટલા વિસ્તારની શેરીને સિલ કરી દેવામાં આવી હતી. ગાયત્રીબા વાઘેલા એ સ્થળ ઉપર જઈ સ્થાનિક લોકોને સાથે રાખી તંત્રને કામગીરી મા મદદરૂપ બની કોઈપણ પ્રકારની મુંસ્કેલીમા મદદરૂપ બનવાની ખાત્રી આપી હતી.
Trending
- જામનગરમાં વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ સમયે બેદરકારી દાખવનાર સુરતના ડીસીપી ને નોટિસ અપાતાં ભારે ચકચાર
- સાબરકાંઠા વડાલી બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા