કોરોનાની મહામારીના પગલે લોકડાઉનના તબકકા પૂરા થયા બાદ અનલોકના પ્રથમ ચરણમા સરકારી કામગીરી શરૂ થતા બહુમાળીમાં જાતી આવકના દાખલા માટે લોકોની ચીકકાર લાઈનો લાગતા સોશિયલ ડિસ્ટીંગ અને સાવચેતીનાં પગલાના લીરેલીરા ઉડાડયા હતા કોરોના વાયરસને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક હોય છે. ત્યારે બહુમાળીની કામગીરી શરૂ થતાની સાથેજ અરજદારોનાં ટોળા ઊમટી પડયા હતા ‘ન કરે નારાયણ’ કે કોઈ કોરોનાગ્રસ્ત અરજદાર આ ટોળામાં સામીલ થઈ જાય તો જાતી-આવકના દાખલાની કામગીરી ઠપ્પ થઈ જવા સુધીની ભીતી રહી છે. જે માટે બહુમાળી કર્મચારીના અરજદારોએ ટોકન સિસ્ટમ અથવા કોઈ પધ્ધતિ સુનિશ્ર્ચિત કરી ઓછા પ્રમાણમાં અરજદારોને એકઠા કરવા અને આવતા અરજદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમાટે સિકયુરીટીએ પણ ધ્યાન રાખવાની માંગ ઉઠી રહી છે. (તસવીર: માનસી સોઢા)
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન