આજે સવારથી અનરાધાર વરસાદ શરુ થઈ ગયો હતો.છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત વારસદા ચાલુ છે.હજુ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.આજે અનરાધાર વરસીરહેલાં વરસાદના કારણે સાબરમતીના આગળના વિસ્તારોમાં પુરનું જોખમ છે.વિવેકાનંદનગરની વર્ષો જૂની આ સમસ્યાનો તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવે તેવી માંગ કરીરહ્યા છે.રાજસ્થાનનાં દક્ષિણ ભાગમાં સર્જાયેલું લો પ્રેશર અને અપરએર સાઈક્લોનીક સરક્યુલેશન આગળ વધીને મધ્ય રાજસ્થાનમાં સ્થિર થયું છે.તેમજ આની અસર ગુજરાતમાં પણ થશે.આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ