Abtak Media Google News

મહાવીર સિંહ ચાવડા, પરેશભાઈ ખોખરા,પ્રિતેશ  કંસારા ,પ્રતીક કંસારા,ધવલ કંસારા ,શુશિલા બેન કંસારા જાગૃતિ બેન કંસારા, રાકેશભાઈ સોની મનોજભાઈ પંડ્યા હરગોવિંદભાઈ કંસારા લાલાભાઈ રાઠોડ  દ્વારા જોરાવરનગર કંસારા બજાર માં  વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આજરોજ શિવલાલ આણંદજી ભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી ચંદ્રેશ ભાઈ પટેલના સહયોગ અને જીતેન્દ્રસિંહ ચાવડાના માર્ગદર્શનથી રતનપર શિવનગરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આજરોજ જોરાવરનગરમાં કોરોના મહામારીમાં રાત દિવસ ફરજ બજાવતા જુના જન સંઘના અને ભાજપના કાર્યકર એવા શ્રી ડો. આર.બી.શાહ સાહેબ સેવા આપી રહ્યા છે તે બદલ જોરાવરનગર બગીચા ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આજરોજ જોરાવરનગરમાં કોરોના મહામારીમાં રાત દિવસ ફરજ બજાવતા એવા શ્રી ડો. માધવભાઈ ત્રિવેદી સાહેબ અને ડો. ધીમંત ભાઈ ત્રિવેદી સાહેબ સેવા આપી રહ્યા છે તે બદલ જોરાવરનગર ભાજપ ના કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું..

જોરાવરનગર વોર્ડ નંબર-૧૧ માં જીતેન્દ્રસિંહ ચાવડાની આગેવાની નીચે ભાજપના કાર્યકરો દ્વારા આજે આપણા પ્રેરણા સ્ત્રોત ડો શ્યામાપ્રસાદ મુખર્જી ના જન્મ દિવસ નિમિતે પુષ્પાજલી કરી કાર્યક્રમ યોજાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.