કર્ણાટકના ગવર્નર મહામહિમ વજુભાઇ વાળાએ શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવની મધ્યાન્હ આરતી કરી ધન્ય બનેલ હતા. વજુભાઇ વાળા દરવર્ષે શ્રાવણમાં સોમનાથ દર્શને આવતા હોય છે. આજરોજ વજુભાઇ મધ્યાન્હ સમયે સોમનાથ પહોચ્યા હતા, ત્યારબાદ સોમનાથ મંદિર ખાતે તેઓએ આરતી, મહાદેવને અભિષેક,પૂષ્પો બિલ્વપત્રો અર્પણ કરેલ હતા. જ્યાર બાદ તેઓનુ શાલ ઓઢાડી સન્મા ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલુ હતુ. પોતાના વિચાર વ્યક્ત કરતા મહામહિમે જણાવેલ કે મહાદેવ એ આફતમાંથી બચાવનાર દેવ છે, અને શ્રાવણમાસમાં ભગવાન સોમનાથ દર્શન એ ખુબ પુણ્યદાયી છે. એવુ જણાવેલ હતું.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા