એસજીવીપી આ વર્ષે ૨૦૨૦માં આઈસીએસઈ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨ સાયંસ-કોમર્સ પ્રવાહમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલનું ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ આવતા ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને જયદેવભાઈ સોનગરા તથા સ્કુલના પ્રિન્સિપાલે શાળામાં પ્રથમ ત્રણમાં અને સફળતા મેળવનારા તમામ વિદ્યાર્થીઓને શુભાશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી. જેમાં ધો.૧૦માં પ્રથમ – આકાશ પરમાર, ૯૪ ટકા દ્વિતીય – ચીનમય મોદી, ૯૩ ટકા, તૃતીય – પ્રિન્સ બાવરવા, ૯૨ ટકા, તૃતીય – માનસ સચાણિયા, ૯૨ ટકા તેમજ ધોરણ ૧૨, સાયંન્સમાં પ્રથમ: વિધાન ગડિયા, ૮૮ ટકા, દ્વિતીય – આર્યન ભાવસાર, ૮૭ ટકા, તૃતીય – અર્જુન સાવલિયા, ૮૬ ટકા અને ધો.૧૨, કોમર્સમાં પ્રથમ – યશવર્ધન બિહાની, ૯૫ ટકા, દ્વિતીય – સુરેન્દ્ર સોલંકી, ૯૪ ટકા, તૃતીય – રમણ મોદી, ૮૭ ટકા જેટલું ઝળહળતું પરિણામ મેળવ્યું છે.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર