સુરેન્દ્રનગર શહેરમાં ખાસ કરીને જ્યારે ચોમાસાની સિઝન હોય છે ત્યારે ખેડૂતો વરસાદ ને રીઝવવા માટે પોતાના પરિવારમાં નાની બાળાને અષાઢ માસમાં એક માટીમથી ઢૂંઢિયા બાપજી બનાવી અને જ્યાં ખેડૂતોના ઘર હોય છે ત્યાં જઈને નાની એવી બાળા દ્વારા ગીત ગાવામાં આવે છે કે ઢૂંઢિયા બાપજી મેઘ વરસાવો ત્યારે આજુબાજુમાં રહેતા ખેડૂતો દ્વારા આ ઢુંઢીયા બાપજી ઉપર પાણીનો લોટો રેડી અને તેને આ રીતે વરસાદે તું ચકો કરવામાં આવે છે અને આ બાળાને આ ઢૂંઢિયા બાપજી લઈને જ્યારે નીકળે છે ત્યારે બાળાને ખેડૂતો દ્વારા દક્ષિણા પણ આપવામાં આવે છે આ પરંપરા ગત આ રીત ખેડૂતોમાં જોવા મળે છે ત્યારે આજે પણ ઝાલાવાડમાં ચોમાસાની સિઝન દ્વારા ધરતીપુત્ર ના પરિવાર ની બાળા ચોમાસાની સિઝનમાં એક માટીમાંથી ઢૂંઢિયા બાપજી બનાવી અને આ રીતે ઝાલાવાડ ની પરંપરા અને તેનો વિશ્વ અતૂટ રાખી રહેલી જોવા મળી રહી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર