સાર્વત્રીક વરસાદ વચ્ચે શાકભાજીના ભાવમાં આવેલો ઉછાળો ગૃહિણીઓના બજેટ ખોરવી રહ્યો છે. ઉપરથી આવક ન હોવાના કારણે રોજિંદા ઉપયોગમાં આવતા શાકના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ટમેટા-૮૦ રૂ. કિલો, મરચા-૭૦ રૂ. કિલો, કાકડી-૬૦ રૂ. કિલો, ભીડો-૬૦ રૂ. કિલો, ગુવાર-૬૦ રૂ. કિલો, બટેટા-૩૫ રૂ. કિલો, દૂધી-૪૦ રૂ. કિલો, સરગવો-૧૦૦ રૂ. કિલોએ વેચાય રહ્યાં છે. એક સમયે બજારમાં નજીવી કિંમતે વેંચાતા શાકભાજીનો ભાવ આસમાને પહોંચી જતાં ખેડૂતોને પરેશાની થઈ હતી. હવે આ ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસો પરેશાન થઈ રહ્યાં છે. (તસવીર: શૈલેષ વાડોલીયા)
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા