ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગોનો સત્યાનાશ નિકળી ગયો છે. સતત ટ્રાફિકથી ધમધમતા એવા યાજ્ઞિક રોડ પર માલવીયા ચોક નજીક મહાકાય ભુવો પડયો છે. અડધો માણસ આ ભુવામાં ગરકાવ થઈ જાય તેઓ ભુવો છે. જેના કારણે ભયાનક અકસ્માત થવાની ભીતિ વર્તાય રહી છે. સવારથી ભુવો પડયો હોવા છતાં મહાપાલિકાના નિર્ભર તંત્રએ હજુ સુધી ભુવો બુરવાની વાત તો દુર નહીં લોકો આ મહાકાય ખાડામાં ખાબકતા બચે તે માટે સુચક બોર્ડ પણ લેવાની તસ્દી લીધી નથી. આ ભુવાથી થોડેક દુર મહાકાય ખાડો છે. જે અકસ્માત નોતરી રહ્યો છે. શહેરના તમામ રાજમાર્ગોની સ્થિતિ ખુબ જ ખરાબ છે. જો વાહન ચાલકની જરા અમથી નજરે ચુકે તો આ બિસ્માર રસ્તાઓ અકસ્માતનું કારણ બની જાય છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો