ભોળાનાથને રીઝવવાનો અવસરનો પ્રારંભ થઇ ચૂકયો છે. લાખો શિવભકતોએ પ્રથમ દિને મહાદેવને પ્રાર્થના કરી કોરોના વૈશ્વિક મહામારીમાંથી ઉગારવા પ્રાર્થના કરી હતી. પ્રથમ જયોતિંલીંગ સોમનાથ મંદિરે યાત્રાધામ મંત્રી વિભાવરબેન દવેએ સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કર્યાનો લાભ લીધો હતો. દર્શન બાદ તેમણે મહાપૂજામાં સામેલ થયા હતા અને મહાદેવની મહાપૂજાનો અદભુત લ્હાવો લીધો હતો. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે વિભાવરીબેન દવેને સન્માન સહ સ્મૃતિભેટ અર્પણ કરી હતી.
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર