શ્રાવણ સુદ ત્રીજના દિવસે કુંવારી કન્યાઓ ફૂલકાજલીનું વ્રથ કરે છે આ વ્રત એક દિવસનું હોય છે જેમાં ફળ ખાતા પહેલા કે પાણી પીતા પહેલા ફૂલ સુંઘાવાનું ફરજીયાત હોય છે. આ વ્રતમાં ફૂલ સુંઘવાનો મહીમાં છે ક્ધયાઓ શિવપાર્વતીનું પૂજન કરી ફૂલઇ સૂંઘીને વ્રત કરે છે. આજે શ્રાવણ સુદ ત્રીજના પાવન દિવસે ફૂલ કાજળી નિમિતે બાળાઓએ શિવ પાર્વતીનું પૂજન કર્યુ હતું. આખો દિવસ ફૂલ સુંઘીને માત્ર ફળો જ ખાઇ બાળાઓ આખી રાત જાગરણ કરે છે.
Trending
- શહેરમાં તસ્કરોનો તરખાટ : ફકત 3 દિવસમાં પાંચ ચોરીની ઘટનાથી ચકચાર
- 18 મે શનિવારના રોજ NSE અને BSE દ્વારા સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન
- શ્રી સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર સતીમાં સેવા ટ્રસ્ટ દ્વારા પાટડીમાં ગુરુવારે સતિમાં રતનબાનો “પાટોત્સવ” નવચંડી યજ્ઞ સ્નેહ મિલન
- 99.99% લોકોના મતે અયોગ્ય જીવનશૈલી હાયપરટેન્શનનું મુખ્ય કારણ:સર્વે
- પ્રસૂતાના પેટમાં 3 ફૂટ કાપડ રહી ગયું!
- વન વિભાગ જંગલી ગધેડાની ગણતરી હાથ ધરશે
- પ્રિમિયમ ચાની ચુસ્કી મોંઘી પડશે: દાર્જિલિંગમાં ઉત્પાદન ઘટતા ભાવમાં 15%નો વધારો
- ત્વચાને મુલાયમ બનાવવા માંગો છો તો મીઠાનો બનેલો ફેસ માસ્ક લગાવો