મુખ્યમંત્રી વિજય રૂપાણી કાલથી બે દિવસમાં સોમનાથ જશે. ત્યાં તેઓ સોમવારે સવારે મંગલા આરતી , મહાપૂજા, ગંગાજળ અભિષેક કરી ધ્વ્જરોહણ કરશે. રાજ્યસભાની ચૂટણી પૂર્વે બમ્પર લોટરી જેવો દિવાળી જેવો માહોલથી કાર્યકરતોમાં જબ્બર ઉત્સાહ વધ્યો છે. તેમજ મુખ્યમંત્રીના જન્મદિવસ બીજી ઓગસ્ટે હોય તેમના જન્મદિન પૂર્વે બે દિવસ તેઓ સોમનાથ આવી રહ્યા હોય તડામાર તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ