જામનગરમાં વિકાસના કામોને વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જામનગરની તળાવની પાળ પર આવેલા ભુજીયા કોઠાનું રીનોવેશન કાર્ય શરૃ કરી દેવામાં આવ્યું છે. ભૂજીયા કોઠાને અત્યારે તો બાંબુનો શણગાર કરાયો હોય તેમ જણાય છે. બસ થોડા જ સમયમાં આ કાર્ય પૂર્ણ થઈ જતાં આ ભૂજીયા કોઠાને નગરજનો નવા રંગ-રૃપ સાથે નિહાળી શકશે. તેવી આશા આ કાર્ય શરૃ થઈ જતાં નગરજનોને જાગી છે.
Trending
- તો આ છે આદિનાથજી અને અક્ષય તૃતીયાનો મહિમા
- આવો રંગીન મહેલ કદાચ તમે નહિ જોયો હોય!!
- મુંબઈમાં વર્ષી તપ પારણા મહોત્સવ બન્યો તપ પ્રેરણા મહોત્સવ
- અંતે 40 દિવસ બાદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે
- Motorolaનો Moto G Stylus 5G 2024 Smartphone થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
- કેલ્શીયસ કાર્બાઇડ કે અન્ય અમાન્ય કેમિકલથી ફળ તો નથી પકાવાતાને?
- વર્ષે 1 લાખમાંથી 15 બાળકો કેન્સરની જીવલેણ બિમારીનો બને છે ભોગ
- AI વૉઇસ આસિસ્ટન્ટ સાથેની Smartwatch આવી ગઈ