રાજુલાથી વડલી અને વડલીથી જાજંરડા, અમુલી, બાબરીયાધાર તરફ જતો રસ્તો કે જે રસ્તો સદંતર ભંગાર હાલતમાં થઈ ગયો છે રોડમાં ફુટ થી બે ફુટના ખાડા પડી ગયેલા છે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે વાહનો ને ચલાવવામા ખુબજ મુશ્કેલી પડી રહી છે સગર્ભા બહેનો તેમજ વુધ્ધ બીમાર માણસોને આ રસ્તે પસાર થવામાં ખુબજ મુશ્કેલી પડી રહી છે આ રોડ જે ડામર રોડ છે પરંતુ હાલ માં ડામર રોડ કહેવા પુરતો જ છે આ રોડ ને છેલ્લા ધણા સમયથી રીપેરીંગ કરવામાં આવેલ નથી અને આ રજુઆત ને ધ્યાન માં લઇ વહેલી તકે રસ્તો તાત્કાલિક રીપેર કરવા આસીફભાઈ કાદરી એ માર્ગ અને મકાન વિભાગ તથા લાગતા વળગતા તંત્ર ને પત્ર પાઠવી ને રજુઆત કરી હતી
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર