ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે આજે અન્નપૂર્ણા મંદિર ખાતે પ્રક્રુતિ વંદના કાર્યક્રંમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અન્નપૂર્ણા મંદિર ના મહંત ગણેશપુરી બાપુ તેમજ છજજ ના સ્વયંમ સેવકો દ્વારા હિન્દુ આધ્યાત્મિક અને સેવા ફાઉન્ડેશન તથા પર્યાવરણ ગતિવિધિ પર્યાવરણ વન સંપૂર્ણ જીવ સુષ્ટીના સંરક્ષણ માટે ધોકડવા ગામ માં પ્રકૃતિ વંદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ