હાલ રાજકોટમાં એક યા બીજી રીતે કોરોનાંનું સંક્રમણ વધી રહયું છે ત્યારે રાજકોટ મહાનગરપાલીકા – ધન્વન્તરી રનાં સહયોગી રેસકોર્ષ પાર્ક પરિવાર પ્રમુખ અને વોર્ડ નં ૨ નાં પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ (૯૮૨૫૧૬૨૨૩૫) નાં માર્ગદર્શન હેઠળ ૮૮૭ ફલેટધારકો માટે કોરોનાં ટેસ્ટીંગ કેમ્પનું નિ:શુલક સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડ નં ૨ નાં કોર્પોરેટરઓ મનીષભાઈ રાડીયા, જયમીનભાઈ ઠાકર, દર્શીતાબેન શાહ, બી.જે.પી. વોર્ડ નં ૨ના પ્રમુખ અતુલભાઈ પંડીત અને મહામંત્રી દશરભાઈ વાળા, અજયભાઈ ઘીયા, નીલેશભાઈ
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ