આસો સુદ એકમ આજથી નવરાત્રીનો મંગલમય પ્રારંભ થયો છે. આજથી ૯ દિવસ સુધી નવલી નોરતાની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે કોરોના મહામારીને પગલે ચાંચર ચોકમાં ગરબા નહીં રમાય ગણતરીનાં લોકોની ઉપસ્થિતિમાં નવરાત્રીની સાદગીસભર ઉજવણી થશે. કચ્છની ઘણીયાણીર્માં આશાપુરા માતાના મઢ ખાતે નવરાત્રી નિમિતે શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું.
Trending
- ઓફલાઇન ફીચર ડિજિટલ રૂપીયાને બુસ્ટર ડોઝ આપશે: RBI ગવર્નર
- રૂ.96 હજાર કરોડના સ્પેક્ટ્રમની હરાજીને લઈને Jio, Airtel અને VI મેદાને
- સશક્ત લોકશાહીનું પ્રેરક બળ, મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો,સાંજ સુધી આ ટ્રેન્ડ જળવાય રહેશે?
- પ.બંગાળ મતદાનમાં સૌથી આગળ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ
- ક્ષત્રિયાણીઓ મતની ધાર દેખાડવા ઉતરી રણ મેદાનમાં
- અસ્મિતા આંદોલન સાથે આગળ વધી મતદાન કરવા પ્રતિબધ્ધ ક્ષત્રિય સમાજ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરખભેર કર્યું મતદાન, જુઓ વિડીયો