ગરવા ગઢ ગિરનારના ૫૫ હજાર પગથિયા ઉપર બિરાજતા જગત જનની મા જગદંબાના દર્શનનો લ્હાવો લેવા હવે રોપ વે મારફત સંતો, મહંતો પણ માં અંબાના ઉંબરે પહોંચી રહ્યા છે અને ઘણા સમયથી મા અંબાના દર્શન અને પૂજન, અર્ચન કરવાની જે મહેચ્છાઓ હતી તે મનોરથ પૂર્ણ થતાં ભાવવિભોર બની રહ્યા છે, ત્યારે છેલ્લા બે દિવસમાં બે મહામંડલેશ્વર સંતો અન્ય સંતોની સાથે મા અંબાજીના દર્શન કરવા ગિરનારની ટોચ ઉપર અંબાજી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં મહંત દ્વારા તેમનો ગણ તથા ગુરુવારે અગ્નિ અખાડાના હરિદ્વાર શકતીપીઠ કાલિકા મંદિરના મહંત મહા મંડલેસ્વર કૈલાશનંદજી મહારાજ સાથે સભાપતિ મૂકતાનંદજી મહારાજ પધારયા હતા અને સંતોએ ગિરનારની ટોચ પર બિરાજતા જગત જનની માં અબેની પૂજા અર્ચના કરી વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું. આ તકે મંદિરના મહંત તનસુખગિરિ મહારાજ, મહંત ગણપત ગીરી બાપુએ સંતોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું, પૂજ્ય ભારતી બાપુ ભાવ વિભોર થઇ ગયા હતા અને મહંત તનાસુખગીરી મહારાજને ભેટી પડયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ