ઋષિ દવે,રાજકોટ: આજે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ,જેસીપી ખુર્શીદ અહેમદ તથા ડીસીપી પ્રવીણકુમાર મીણાની સૂચનાથી તેમજ એસીપીએચ.એલ.રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.જે.ચાવડા નાઓની રાહબરીમાં આજીડેમ પો સ્ટેના પોલીસ સ્ટાફ તેમજ પેરા મિલિટરી ફોર્સ સાથે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રંબા જિલ્લા પંચાયત તથા સરધાર જિલ્લા પંચાયત વિસ્તાર હેઠળના ગામડાઓમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી