રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં તાજેતરમાં ઢેબર રોડ પર સેન્ટ્રલ બસ સ્ટેશન પીપીપીના ધોરણે નવું બનાવવામાં આવ્યું છે અને ગત વર્ષે આ બસ પોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે. શહેરની વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. આવામાં મુખ્ય બસ સ્ટેશન પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે માધાપર ચોકડી ખાતે બસ સ્ટેશન બનાવવાની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા અગાઉ કરી ચૂકવામાં આવી છે. હાલ માધાપર ચોકડીએ હંગામી બસ સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં પીપીપીના ધોરણે અત્યાધુનિક સુવિધા સાથેનું નવુ બસ સ્ટેશન બનાવવા અને રાજ્યમાં 6 નવા બસ સ્ટેશનનું બાંધકામ કરવા તથા હયાત જૂના 9 બસ સ્ટેશનનું રિનોવેશ કરવા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Trending
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો