ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડાત્રીજનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત પરણીત સ્ત્રીઓ અને કુમારીકાઓ બંને કરે છે. આજે કેવડાત્રીજના દિવસે રાજકોટ શહેરનાં વિવિધ શિવ મંદિરોમાં કેવડાત્રીજના પૂજન અર્ચન માટે વહેલી સવારે ભીડ જોવા મળી હતી. બહેનોએ સાથે મળીને ર્માં પાર્વતી અને ભગવાન શંકરનું પૂજન-અર્ચન કર્યું હતુ. અને પરણીત સ્ત્રીઓએ પોતાના પતિ માટે દીર્ધાયું તેમજ કુંવારિકાઓએ ઉતમવરની કામના કરી હતી. બાળાઓ અને મહિલાઓ આજે આખો દિવસ ફળાહાર કરી માથામાં કેવડો નાખી વ્રતની ઉજવણી કરશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ