હરીદ્વારમાં શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક રસમા કુંભ મળો ચાલી રહ્યો છે. ત્યારે ઉતરાખંડ સરકાર મુખ્ય સચિવ તથા મેળા અધીકારી મુકતાનંદ બાપુ સભાપતિ શ્રી પંચઅજના અખાડાની શુભેચ્છા મુલાકાતે આવેલ હતા. તેઓએ અખાડાની છાવણીમાં ચાલતી સેવા પ્રવૃતિ ઓથી ખુબ જ પ્રભાવત થયા હતા. મુકતાનંદ બાપુએ કુંભ મેળાના સફળતા પુર્વક આયોજન બદલ સરકાર તથા અધિકારીઓની ટીમને બિરદાવી હતી. આ પ્રસગે સચિવ સંપુર્ણાનંદબાપુ તથા મેળા પ્રભારી ડો. સાધનાનંદ બાપુ તથા અખાડાના વરીષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો