રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દાન, ધર્મ પારાયણતા માટે જાણીતા રાજકોટના કે.કે.હોટલના માલીક કાર્તિકભાઈ કિરીટભાઈ કુંડલીયા ‘રાજાભાઈ’એ પરિવારની પરંપરા મુજબ આજે 40માં જન્મદિવસે સિધ્ધી વિનાયક મંદિરમાં સુવર્ણ દ્વાર અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. યુવા બિઝનેશમેન વિશાળ મિત્ર વર્તુળ અને ધર્મ પારાયણ કાર્તિકભાઈ કુંડલીયાના જન્મદિવસે વિશાળ મિત્ર વર્તુળ દ્વારા તેમના મો.નં.98243 55557 પર શુભેચ્છા પાઠવાઈ રહી છે. ‘અબતક’ પરિવારે યુવા બિઝનેશમેનને નિરંતર સફળતા અને દિર્ધાયુની શુભેચ્છા પાઠવી છે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!