સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતાં માર્કેટ યાડઁ માં મરચાં,ધાણા બાદ ઘઉં ની આવક શરું થતાં આજે પચાસ હજાર ગુણીની આવક થવાં પામી હતી.યાડઁ નાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા નાં જણાવ્યાં અનુસાર ટુકડા ઘઉં નાં ભાવ વીસ કિલોના રૂ.320 થી 500 તથાં લોકવન નાં રુ.300 થી 450 ભાવ બોલાયો છે.ઘઉં ની ભારે આવક ને પગલે આવક સદંતર બંધ કરાઇ છે.(તસ્વીર:- જિતેન્દ આચાર્ય-ગોંડલ)
Trending
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે