Abtak Media Google News

કોરોના વાયરસ સામે હવે નિયમોનું કડક પણે પાલન અને ‘રસી’ જ રામબાણ ઈલાજ સમાન મનાઈ રહ્યું છે. હાલ 18 વર્ષથી વધુ વયનાં લોકોનું પણ રસીકરણ શરૂ થઈ ગયું છે. ત્યારે યુવાઓમાં ખાસ ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો છે. રસી મેળવી કોરોના સામે સુરક્ષીત થવા યુવાઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જાગૃકતા અને સતકર્તાના પગલે ઈન્જેકશન, ઓકિસજનની લાઈન ઘટી છે. તો સામે રસીકરણની લાઈનો લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.