પંચવટી સોસાયટી ખાતે સતત ચોથા વર્ષે ગણપતિ મહોત્સવ પંચવટી કા રાજાનું આયોજન થયું છે. જેમાં દરરોજ મહાઆરતીમાં અનેક લોકો હાજરી આપે છે. મહિલાઓ માટે દરરોજ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. મ્યુઝીકલ ઈવેન્ટ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આયોજનને સફળ બનાવવા કિશોરભાઈ દોશી, મહેન્દ્રભાઈ રાઠોડ, બ્રિન્દેશભાઈ નંદાણી, કિરીટભાઈ પરમાર અને વસંતભાઈ માંગરોલીયા સહિતના જહેમત ઉઠાવે છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ