પંચવટી સોસાયટી ખાતે સતત ચોથા વર્ષે ગણપતિ મહોત્સવ પંચવટી કા રાજાનું આયોજન થયું છે. જેમાં દરરોજ મહાઆરતીમાં અનેક લોકો હાજરી આપે છે. મહિલાઓ માટે દરરોજ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. મ્યુઝીકલ ઈવેન્ટ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આયોજનને સફળ બનાવવા કિશોરભાઈ દોશી, મહેન્દ્રભાઈ રાઠોડ, બ્રિન્દેશભાઈ નંદાણી, કિરીટભાઈ પરમાર અને વસંતભાઈ માંગરોલીયા સહિતના જહેમત ઉઠાવે છે.
Trending
- ભચાઉ ખાતે સર્વધર્મ 12મો સમૂહલગ્ન મહોત્સવ ઉજવાયો
- કોણ છે આ 3 લોકો , જેઓ પાસપોર્ટ-વિઝા વગર ક્યાંય પણ જઈ શકે છે!
- ચહેરા પર બરફ લગાવવા જઈ રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો
- શું તમને પણ છાશ વગર કોળીયો ગળે નથી ઉતરતો..?
- મે મહિનાનું બીજું પ્રદોષ વ્રત ક્યારે આવે છે? જાણો તિથિ અને પૂજાવિધિ
- લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 8 રાજ્યોની 49 લોકસભા સીટો પર મતદાન શરુ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે