સિધ્ધિ વિનાયક ધામ ખાતે શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવમાં ત્રીજા દિવસે પુષ્પદાન ગઢવી, મોહનભાઈ કુંડારીયા, ગોવિંદ પટેલ સહિતના ભાજપ અગ્રણીઓ તેમજ લેઉઆ પટેલ, કચ્છી ભાનુશાળી, સગર, અને માલી સમાજના અગ્રણીઓએ ભકિતભાવ સાથે ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. મહોત્સવમાં ધીભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમાનો હસાયરો અને વન મીનીટ સ્પર્ધા યોજાઈ હતી. બીજા દિવસે પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેકટરે સહ પરિવાર મહાઆરતીનો લાભ લીધો હતો. તેમજ ભુપેન્દ્ર ખખ્ખર પ્રસ્તુત ‘શ્રીનાથજી પધાર્યા મેરે ઘેર, શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો.આવતીકાલે સાંજે ૫ કલાકે ૧૮ વર્ષથી ઉપરનાં બહેનો માટે મહેંદી સ્પર્ધા તથા રાત્રે ૯ કલાકે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજો.
Trending
- સુરત : લોકસભાની ચૂંટણી બાબતે કલેકટરએ પ્રેસ કોંફરન્સ યોજી
- ભારત માતાના બે જોડિયા બાળકો એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર..!!!
- લાખો લોકો ભૂખમરામાં માટીથી પેટ ભરે છે !!!
- 80 કરોડ લોકોની જઠરાગ્નિ ઠારી આર્થિક લાભ કરતું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
- રશિયા સાથેના ક્રૂડના વેપારથી ભારતને રૂ.65 હજાર કરોડનો ફાયદો
- મુદા ચુકાઈ ગયેલી ચૂંટણીમાં શુ જ્ઞાતિ-જાતિના આધારે મતદાનની ટકાવારી ઉંચી આવશે ?
- સુરતમાં ઉમરા પોલીસે ચોરી કરતાં બાળકિશોરને ઝડપી પાડ્યો
- દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે ‘ત્રિશા ઓન ધ રોક્સ’નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો