મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ સ્થિત જાગનાથ જૈન દેરાસર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિવિધ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ પધારેલા સંવેદનશીલ સરકારના પ્રણેતા મુખ્યમંત્રી શ્રી રૂપાણી ધર્મને હંમેશા પ્રેરણાનું સ્ત્રોત માને છે. આજે તેઓશ્રીએ જૈન દેરાસરની મુલાકાત લઈ મુનીશ્રીના આશિવાદ મેળવી રાજયના વિકાસને નવી ઉંચાઈએ લઈ જવા પ્રતિજ્ઞા કરી હતી.સાધુ સંતોના આશિર્વાદ થકી મુખ્યમંત્રીશ્રીએ પ્રેમ દયા અને કરૂણાના માધ્યમથી ગુજરાતને નવી ઓળખ અપાવી છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ