રોયલ પાર્ક જૈન સંઘના આંગણે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની સાપ્તાહિક ઉજવણી બાદ સંવત્સરી મહાપર્વની ક્ષમાપના પાઠવી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રોયલ પાર્ક જૈન સંઘ દ્વારા તમામ તપસ્વીઓનાં પારણા અને વરઘોડાનું આયોજન કરાયું હતુ. તપસ્વીઓની શોભાયાત્રામાં જૈન-જૈનેતર ભાવિકોએ અનુમોદનાનો લાભ લીધો હતો. તપસ્વીઓને મગ અને ગોળના પાણીથી પારણા કરાવવામાં આવ્યા હતા. આ પાવન પ્રસંગે જીનાલયમાં ધર્મોલ્લાસનો માહોલ છવાયો હતો. સાથોસાથ સંઘ જમણમાં જૈનોએ સમુહ ભોજન કરી પરસ્પર વિચારો અને લાગણીનું આદાન પ્રદાન કર્યું હતુ.
Trending
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરખભેર કર્યું મતદાન, જુઓ વિડીયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ