જી. જી. હોસ્પિટલમાં 45 બેડનો વોર્ડ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે શરુ કરાયો છે. જામનગર શહેર સહિત રાજયભરમાં કોરોનાનો બીજો રાઉન્ડ હજુ યથાવત છે. ત્યાં મ્યુકરમાઈકોસિસ રોગનો પ્રસરાવ વધતા આરોગ્ય તંત્ર સામે વધુ એક વિડંબણા આવી છે. જામનગરમાં દિવસ દરમિયાન 700 ઉપરાંત દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. ત્યારે આ નવી બિમારી સતત આગળ વધતા નવી ચિંતા પ્રસરી છે. જામનગરની જી. જી. હોસ્પિટલમાં 45 બેડ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે વોર્ડ શરુ કર્યો છે. હાલ અહી 10 જામનગર જીલ્લાના અને 1 પોરબંદરના દર્દી સારવાર લઇ રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં જામનગરમાં મ્યુકરમાઈકોસિસના 20 જેટલા દર્દીઓ નોંધાયા છે. કોરોના થયા બાદ શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી આ રોગ થવાની શકયતા રહેતી હોવાનો તબીબોએ મત વ્યક્ત કર્યો છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર