આમ આદમી છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચામાં છે. આપના સભ્યો પોતાના પક્ષ ને મજબૂત કરવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આવતી કાલે તેના સંગઠનને મજબુત કરવા માટે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા આવતી કાલે દ્વારિકા ઓખામંડળની મુલાકાતેની મુલાકાતે જવાના છે. ત્યારે તમામ સામ દામ દંડ અને ભેદના પ્રહાર દ્વારા પાર્ટી ને મજબૂત બનાવાના તેમના પ્રયાસ કેટલા અંશે સાર્થક થશે તે જોવું બાકી રહ્યું. આપમાં ઇશુદાન ગઢવીના જોડાણ પછી આમ આદમી પાર્ટીની ચૂંટણી આચારની રીત કંઈક અંશે બદલાયેલી દેખાઈ રહી છે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!