રાજકોટના રાજમાર્ગો પર વરસાદના કારણે ધોવાણ થયું છે. જેના કારણે રસ્તાઓ ખાડાથી ભરાયેલા છે. રસ્તાઓનું ધોવાણ થતા લોકો ખુબ જ હાલાકી ભોગવી રહ્યા છે. આના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે મનપા દ્વારા રોડ-રસ્તાનું સમારકામ હાથ ધરાયું છે. શહેરના વિવિધ સ્થળે રોડ-રસ્તાનું સમારકામ ધમ ધોકાર ચાલી રહ્યું છે.
Trending
- રાજકોટ: નવનિર્માણ અનુસંધાને 22મેથી સાંઢિયા પુલ પર વાહન વ્યવહાર બંધ
- રામ કથા બ્રહ્મ અને અનંત છે: મોરારી બાપુ
- વિદેશમાં આઇટી સેક્ટરનો ટ્રેન્ડ ઘટ્યો: એચ-1બી વિઝામાં 56%નો ઘટાડો
- કોણ હતી મોનાલીસા? જેની પેઇન્ટિંગની કિંમત સાંભળી તમે પણ ચોકી ઉઠશો
- નર્મદા ડેમ 54%એ તો રાજ્ય આખામાં 43% પાણીનો જથ્થો ઉપલબ્ધ
- કોંગ્રેસની બુથ લેવલની નબળાઈના કારણે ભાજપની ઝોળીમાં 26એ 26 બેઠક?
- વાળનો ગ્રોથ જોઈતો હોય તો લગાવો આ જાદુઈ માસ્ક, એક મહિનામાં દેખાશે રીઝલ્ટ
- પાવરફુલ નવી ચીપ સાથે લોન્ચ થનારા આ 3 ફોન ધૂમ મચાવા તૈયાર….