રાજકોટના રાજમાર્ગો પર વરસાદના કારણે ધોવાણ થયું છે. જેના કારણે રસ્તાઓ ખાડાથી ભરાયેલા છે. રસ્તાઓનું ધોવાણ થતા લોકો ખુબ જ હાલાકી ભોગવી રહ્યા છે. આના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે મનપા દ્વારા રોડ-રસ્તાનું સમારકામ હાથ ધરાયું છે. શહેરના વિવિધ સ્થળે રોડ-રસ્તાનું સમારકામ ધમ ધોકાર ચાલી રહ્યું છે.
Trending
- ભચાઉ ખાતે સર્વધર્મ 12મો સમૂહલગ્ન મહોત્સવ ઉજવાયો
- કોણ છે આ 3 લોકો , જેઓ પાસપોર્ટ-વિઝા વગર ક્યાંય પણ જઈ શકે છે!
- ચહેરા પર બરફ લગાવવા જઈ રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો
- શું તમને પણ છાશ વગર કોળીયો ગળે નથી ઉતરતો..?
- મે મહિનાનું બીજું પ્રદોષ વ્રત ક્યારે આવે છે? જાણો તિથિ અને પૂજાવિધિ
- લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 8 રાજ્યોની 49 લોકસભા સીટો પર મતદાન શરુ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે