રાજ્યભરમાંથી 7 હજાર 500 જેટલા ડોકટરો આ હડતાળમાં જોડાશે. રાજ્યભરના સરકારી તબીબો આજથી ત્રણ દિવસ માટે હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના 125 ડોકટરો જોડાશે. રાજ્યના સરકારી તબીબોની માગ છે કે રાજ્યકક્ષાએ ડાયરેકટરની જગ્યા ઉભી કરવામાં આવે, કેન્દ્રના ધોરણે ભથ્થુ આપવામાં આવે અને સ્વૈચ્છિક નિવૃત્તિ સહિતની માગોનો સ્વીકાર કરવામાં આવે. જો કે રાજકોટના તબીબો હડતાળ ઉપર ઉતરતા વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે ઇન્ટર્ન 150 જેટલા તબીબો ચાર્જ સંભાળશે. પાલનપુરમાં 127 તબીબો હડતાળ પર ઉતર્યાં. દાહોદ જિલ્લામાં 200 જેટલા ઇન સર્વિસ ડોકટરો પણ હડતાળમાં જોડાશે.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ