આજરોજ રાજકોટ શહેર ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ આવી પોચ્યા હતા.તેમજ અલગ અલગ કાર્યકર્મમાં હાજરી આપશે.આજે સવારે એરપોર્ટ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલનું સ્વાગત મેયર ડો.જૈમનભાઇ, ધનસુખભાઇ ભંડેરી, ભાનુબેન બાબરીયા, પ્રવીણભાઇ માંકડીયા, નીનિભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી તથા ભીખાભાઇ વસોયા, કલેકટર વિક્રાંત પાંડે, મ્યુનિ.કમિશ્નર બંછાનિધી પાની, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.કોર્પોરેશન દ્વારા ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ વોર્ડ નં.૧ રૈયાધાર ખાતે ૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું યોજી હતી. અને પત્રકારો સાથે વાતચિત કરી હતી.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.
Trending
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર
- ત્રંબામાં મંગળવારથી રાષ્ટ્રીય બજરંગદળ યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
- જસદણના કમળાપુર ગામે રવિવારે માતાજીનો માંડવો: રકતદાન કેમ્પ
- ભારત ટી ટ્વેન્ટી વિશ્વકપનો વોર્મઅપ મેચ 1લી જૂને બાંગ્લાદેશ સામે રમશે
- વંથલીના રવની ગામે બનેલી ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો : સાત આરોપીઓની ધરપકડ