આજરોજ રાજકોટ શહેર ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ આવી પોચ્યા હતા.તેમજ અલગ અલગ કાર્યકર્મમાં હાજરી આપશે.આજે સવારે એરપોર્ટ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલનું સ્વાગત મેયર ડો.જૈમનભાઇ, ધનસુખભાઇ ભંડેરી, ભાનુબેન બાબરીયા, પ્રવીણભાઇ માંકડીયા, નીનિભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી તથા ભીખાભાઇ વસોયા, કલેકટર વિક્રાંત પાંડે, મ્યુનિ.કમિશ્નર બંછાનિધી પાની, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.કોર્પોરેશન દ્વારા ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ વોર્ડ નં.૧ રૈયાધાર ખાતે ૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું યોજી હતી. અને પત્રકારો સાથે વાતચિત કરી હતી.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.
Trending
- રાધા-કૃષ્ણના દર્શન માટે વૃંદાવન જઈ રહ્યા છો, તો પાછા ફરતી વખતે આ 2 વસ્તુઓ ચોક્કસ લાવજો
- જો તમને હાઈવે પર આ પીળી લાઈન દેખાય તો દૂરથી કારને ધીમી કરો….જાણો સેફ્ટી ટિપ્સ.
- સપ્તાહના છેલ્લા દિવસની શરૂઆતમાં શેરમાર્કેટ લાલધુમ
- શું 3 મિનિટની કસરતથી વજન ઘટશે..?
- નરસિંહ જયંતિ ક્યારે ઉજવાશે, જાણો તિથિ, શુભ સમય અને પૂજાવિધિ
- ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે