પી.એમ. ફાઉન્ડેશનના ઉપક્રમે આચાર્ય ઉમા સ્વાતિજી રચિત અને પૂ. ધીરગુરુદેવ સંકલિત સચિત્ર તત્વાર્થ સૂત્રનો વિમોચન વિધી ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, કે.ડી. કરમુર, નિમેષ કોઠારીના હસ્તે જશાપર ખાતે કરવામાં આવેલ. પ્રસ્તુત ગ્રંથમાં જૈન ધર્મના પાયાના સિઘ્ધાંતોની ચિત્ર સહિત સમજુતી આપવામાં આવેલ છે. પુસ્તક જશાપર સેવા સંકુલ અને રાજકોટ ખાતે જશ, પ્રેમ, ધીર સંકુલ, પ-વૈશાલીનગર, રૈયા રોડ રાજકોટ-7 ખાતેથી અલ્પ મૂલ્યમાં મળી શકશે. શાસનપ્રગતિના સભ્ય બનવા ઉપરના સરનામે સંપર્ક કરવો.
Trending
- પરથમપુર ખાતે 220 નંબરના બૂથ પર શાંતિ પૂર્ણ રીતે પુનઃ મતદાન
- ઉનાળાની ઋતુમાં નવજાત શિશુની કયા તેલથી માલિશ કરવી જોઈએ?
- “Hanuman AI” ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું, જાણો શું છે તેની ખાસિયત…
- શું છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, જે ખાવાથી અકાળ મૃત્યુ થઈ શકે છે!
- “માઁ” નો કોઈ એક દિવસ ન હોય,બધા દિવસો “માઁ ” થી હોય!!
- આંગડીયા પેઢી મારફત થયેલા રોકડ વ્યવહારને ટેક્સ કરવાની આઇટીની અરજી રદ્ કરતી હાઇકોર્ટ
- જામનગર : પરપ્રાંતીય શ્રમિકનો ગળાફાંસા દ્વારા આપઘાત
- Fordની આ હાઇટેક SUV, Toyota Fortunerને આપશે ટક્કર