ફ્રૂટ્સ ભલે ગમે એટલાં હેલ્ધી કહેવાતાં હોય, પણ જ્યારે વજન ઘટાડવાની વાત આવે ત્યારે એનું સેવન સંભાળપૂર્વક કરવું જરૂરી બની જાય છે. ફ્રૂટ્સમાં નેચરલ શુગર સારી એવી માત્રામાં હોય છે એટલે આખાં ફળ ખવાય એ ઠીક છે પણ એનો રસ પીવાનું હિતાવહ નથી. અલબત્ત, વજન ઘટાડવા માગતા લોકોએ પ્યોર વેજિટેબલ્સનો જ્યૂસ કાઢીને પીવો જોઇએ એવું અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચરોનું કહેવું છે. આશરે રપ૦ મિલિલિટર જેટલો તાજાં શાકભાજીનો રસ નિયમિત પીવાથી શરીરને જરૂરી વિટિા્મન્સ અને મિનરલ્સ મળી રહે છે અને કેલરી પણ ઓછી પેટમાં જાય છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ