આંગણવાડી અને આશા વર્કરોમાં માનદ સેવા આપતી બહેનો તેઓના વેતન વધારા અંગે હવે રસ્તા પર ઉતરી આવશે અને સરકાર સામે ધરણા-વિરોધ પ્રદર્શન ચક્કાજામના કાર્યક્રમો સતત બીજા દિવસે આપશે.ગઇકાલે આંગણવાડી વર્કરો દ્વારા મ્યુનિ. કોર્પોરેશન કચેરીએ પ્રવેશ બંધી કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.જેમાં પોલીસ દ્વારા આશા વર્કર બહેનોની ધડપકડ કરવામાં આવી હતું, ત્યારે આજેરોજ રાજકોટ કલેકટર કચેરીએ પ્રવેશબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યો, અને પગાર વધારાની માગ કરી હતી.
Trending
- સુરત: મિત્રતા બની મોતનું કારણ
- CID ક્રાઇમનો PSI રૂ. 40 હજારની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાયો
- માળામાં ” 108 ” મણકાનું રહસ્ય શું ?
- કતખાનામાં પશુઓ ઉપર થતી ક્રૂરતા રોકવા NGOનો હાઇકોર્ટમાં ઘા
- આપઘાત કરી રહેલી માતાનો સાત વર્ષની બાળાએ જીવ બચાવ્યો !!!
- સુરેન્દ્રનગરના પાટડી ઘુડઘર અભ્યારણમાં ‘ઝરખ’ દેખા દીધી
- CBSEની પરીક્ષા 2025થી વર્ષમાં બે વખત લેવામાં આવે તેવી શક્યતા
- મતદાનની ટકાવારી વધારવી સૌથી મોટા પડકાર