એક નવા સંશોધનેમાં દાવો કર્યો છે કે સિલોકાઈબિન મશરૂમ એટલે કે જાદૂઈ મશરૂમ ડિપ્રેશનના દર્દીઓ માટે ઘણી અસરકારકરીતે ઔષધિય સારવાર કરી શકે છે. આ જાદૂઈ મશરૂમ ડિપ્રેશનથી પીડાતા દર્દીઓના મસ્તિષ્કના મુખ્ય તંત્રની ગતિવિધિને ફરીથી શરૂ કરી શકવામાં સક્ષમ છે. બ્રિટનના ઈમ્પીરિયલ કૉલેજ લંડનના સંશોધનકર્તાઓને ડિપ્રેશનથી પીડિત કેટલાક દર્દીઓની સારવાર માટે સિલોકાઈબિન(મશરૂમમાં પ્રાપ્ત થનાર મન: સક્રિય પદાર્થ)નો પ્રયોગ કર્યો છે. આ એવા દર્દીઓ હતા જેમની સારવાર પારંપારિક ઉપચાર દ્વારા સફળ થઈ શકી નહોતી. તેમણે જાણ્યુ કે સારવારના કેટલાક અઠવાડિયા બાદ, સિલોકાઈબિન લેવાવાળા દર્દીઓમાં બીમારીના લક્ષણો ઓછા થવા લાગ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ