જેસીઆઈ ઈન્ડીયા ઝોન ૭નું વાર્ષિક અધિવેશન તાજેતરમાં ગાંધીનગર ખાતે જેસીઆઈ કલોલ દ્વારા યોજવામાં આવ્યું હતુ. જેમાં વર્ષ ૨૦૧૮ની ઝોન ગવર્નીંગ બોર્ડની નિમણુંક અને પથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જેસીઆઈ રાજકોટ યુવામાંથી ૨ મેમ્બર્સની નિમણુંક થઈ છે. જેમાં જેસી ગીરીશ ચંદારાણા ઝોન ડાયરેકટર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ અને જેસી રચના રૂપારેલ ઝોન ડાયરેકટર જેસીરેટ વીંગમાં નિમણુંક થઈ છે. જે જેસીઆઈ રાજકોટ યુવા સાથે રાજકોટે પણ ગૌરવ લેવા જેવી વાત છે વર્ષ ૨૦૧૮ના ઝોન પ્રમુખ તરીકે જેસી હિતુલ કારીયા જેસીઆઈ જામનગરની નિમણુંક થઈ છે. સર્વે જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ