Abtak Media Google News

 

Advertisement

તા.1 ડિસેમ્બર સુધી સુધારા વધારા કરાશે

રાજકોટ બાર એશોસીએશનની ચૂંટણી નજીક આવતા હવે વકીલોમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના વન બાર વન વોટ મુજબની રાજકાટ બાર એશોસીએશનની મતદાર યાદી પસીધ્ધ કરવામાં આવ્યું છે.

રાજકોટ બાર એશોસીએશનની આગામી ચુંટણી તા.16 ડિસેમ્બરના રોજ યોજાનાર હોય બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના વન બાર વન વોટ મુજબની રાજકાટ બાર એશોસીએશનની મતદાર યાદી પસીધ્ધ થઈ ગયેલ હોય તો રાજકોટ બાર એશોસીએશનના સભ્યોએ પોતાના નામ મતદાર યાદીમા ચકાસી જેમા નામ સરનેમ વિગેરેમા ભુલ સુધારવા, નામ ઉમેરવા, નામ કમી કરવા વિગેરે તા.1/12/2022 ના સાંજે 5-30 કલાક સુધીમા લેખીતમા આધાર પુરાવા સહીત આપવા ત્યાર બાદ આખરી મતદાર યાદી પસીધ્ધ થયા પછી કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહી તેમ જેની દરેક સભ્યોને નોંધ લેવા રાજકોટ બાર એશોસીએશનની યાદીમા જણાવવામા આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.