પ્રથમ બે ટી-૨૦ મેચ ૨૬ અને ૨૭ ઓક્ટોબરે શેખ જાયદ સ્ટેડીયમ અબુ ધાબીમાં રમાશે. ત્યાર બાદ ટીમ લાહોર રવાના થશે. ત્યાં લાહોરના ગદાફી સ્ટેડીયમમાં ત્રીજી અને અંતિમ ટી-૨૦ રમશે. આ અગાઉ શ્રીલંકા ટીમના ઘણા ખેલાડીઓને પાકિસ્તાનમાં જઈને રમવાની ના પાડી દીધી હતી. ૨૦૦૮ માં આ ટીમ પર હુમલો થયો હતો અને ઉપુલ થરંગાને ઈજા બાદ લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દુર રહેવું પડ્યું હતું પરંતુ આ વખતે ઉપુલ થરંગાએ ત્યાં જવાની ના પાડી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. વર્લ્ડ ઈલેવન સામે સીરીઝ સફળ રહી હતી અને આ એક માત્ર મેચ પર બધાની નજર રહેલી છે.પાકિસ્તાનની ટીમ આ પ્રાકરે છે : સરફરાઝ અહેમદ (કેપ્ટન), ફખર જમાન, અહેમદ શહેજાદ, બાબર આઝમ, શોએબ મલિક, મોહમ્મદ હાફીઝ, ઈમાદ વસીમ, શાદાબ ખાન, ફહીમ અશરફ, હસન અલી, આમીર યામીન, મોહમ્મદ આમીર, રૂમેન રઈસ, ઉસ્માન શેનવારી, ઉમર આમીન.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા