મોદી સરકારે દેશને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે દેશમાં 50 નવા એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી છે. બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં 50 વધારાના એરપોર્ટ, હેલીપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે સરકાર એડવાન્સ લેન્ડિંગને રિવાઇવ કરવા માટે કામ કરશે. સરકારે તેની ઉડાન યોજનાને વધુ પ્રોત્સાહન આપવાની આશામાં 50 નવા એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી છે. જેનો હેતુ સમગ્ર દેશમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સુધારવાનો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!